Thursday, August 31, 2006

સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠીનું અવસાન
August 31st, 2006

જાણીતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના પ્રમુખ શ્રી બકુલભાઈ ત્રિપાઠીનું હાર્ટ એટેકથી દુ:ખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી હાસ્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુ પાર્થના.

Free Website